Showing posts with label prastaavnaa. Show all posts
Showing posts with label prastaavnaa. Show all posts

Wednesday, February 16, 2011

પ્રસ્તાવના

જય સીયારામ ...
નમસ્કાર...
આમ તો આજની જીવન- ઘટમાળમાં આપણી પાસે  ખુદની માટે પણ સમય હોતો નથી,
તેવામાં ઈશ્વર તો ક્યાંથી યાદ આવે!
પરંતુ માળાને છોડીને ગયેલું  કબુતર જેમ આખરે તો ત્યાંજ પાછું આવે, તેવી રીતે આપણે બધા પણ એક દિવસ ત્યાંજ ભેગા થવાના.....
અને દુનિયાના આવડા મોટા મહેરામણમાં  ખોવાઈ  ન જવાય તે માટે સારા સંગાથની જરૂર હોય છે.
"સોબતથી ગુણ આવેછે, સોબતથી ગુણ જાયછે.."
એમ કહેવાયછે કે તમારા જીવન પર સૌથી વધુ પ્રભાવ તમારી સોબતનો પડે છે..
'શ્રીરામ',જેમના સંગાથે ભક્ત હનુમાનને ભગવાન બનાવી દીધા..!!
'શ્રીરામ', જેમના સ્પર્શ માત્રથી ખડક બનેલી અહિલ્યામાં પ્રાણનો સંચાર થયો..!!
'શ્રીરામ', જેમના માત્ર નામથી પત્થરો પણ પાણી પર તરી ગયા..!!
'શ્રીરામ',જેમના નામનું ઉચ્ચારણ કરવાથી મનને આરામ મળેછે..!!
આ વ્યસ્ત જીવનમાં,જેમાં સારી સોબત મુશ્કેલ બની ગઈ છે!..
તો આવો,થોડો સમય વિતાવીએ પ્રભુ શ્રીરામના ગુણકારી સાનિધ્યમાં....._/\_
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth